View Hymn (Bhajan)

Hymn No. 2400 | Date: 31-Mar-19981998-03-31જેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jeni-jindagimam-pyara-nathi-e-prabhuna-pyarano-hakadara-nathiજેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથી

જેણે અન્યની સંવેદના ઝીલી નથી, એની સંવેદના પ્રભુ ઝીલશે ક્યાંથી

જેની નજરમાં કોઈ વસી શક્તા નથી, એ પ્રભુની નજરમાં વસી શકશે ક્યાંથી

અન્યના દુઃખદર્દને પોતાનું જાણ્યું નથી, એનું દુઃખદર્દ પ્રભુ પાસે પહોંચતું નથી

જેને પોતાના કરેલા કુકર્મો પર ક્રોધ જાગતો નથી, એ પ્રભુના ક્રોધનો ભોગ બન્યા વિના રહેતા નથી

જેની પાસે પોતાના સુખ સિવાય બીજી કોઈ વાત નથી, પ્રભુને એની યાદ આવતી નથી

ઈર્ષાને સ્વાર્થ વિના જેની પાસે બીજું કાંઈ નથી, એ પ્રભુની કરૂણા પામી શક્તો નથી

જેની પાસે સરખામણી સિવાય બીજી કોઈ વાત નથી, એ પ્રભુની સમજ પામી શક્તો નથી

જે જીવનમાં દીલોજાન થી ન્યોછાવર કરી શક્તો નથી, એ પ્રભુનો પ્યાર પામી શક્તો નથી

સુખસગવડ વિના જીવનમાં જે જીવી શક્તો નથી, એ સંજોગોની સામે ટકી શક્તો નથી

જેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથી

View Original
Increase Font Decrease Font

 
જેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથી

જેણે અન્યની સંવેદના ઝીલી નથી, એની સંવેદના પ્રભુ ઝીલશે ક્યાંથી

જેની નજરમાં કોઈ વસી શક્તા નથી, એ પ્રભુની નજરમાં વસી શકશે ક્યાંથી

અન્યના દુઃખદર્દને પોતાનું જાણ્યું નથી, એનું દુઃખદર્દ પ્રભુ પાસે પહોંચતું નથી

જેને પોતાના કરેલા કુકર્મો પર ક્રોધ જાગતો નથી, એ પ્રભુના ક્રોધનો ભોગ બન્યા વિના રહેતા નથી

જેની પાસે પોતાના સુખ સિવાય બીજી કોઈ વાત નથી, પ્રભુને એની યાદ આવતી નથી

ઈર્ષાને સ્વાર્થ વિના જેની પાસે બીજું કાંઈ નથી, એ પ્રભુની કરૂણા પામી શક્તો નથી

જેની પાસે સરખામણી સિવાય બીજી કોઈ વાત નથી, એ પ્રભુની સમજ પામી શક્તો નથી

જે જીવનમાં દીલોજાન થી ન્યોછાવર કરી શક્તો નથી, એ પ્રભુનો પ્યાર પામી શક્તો નથી

સુખસગવડ વિના જીવનમાં જે જીવી શક્તો નથી, એ સંજોગોની સામે ટકી શક્તો નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jēnī jiṁdagīmāṁ pyāra nathī, ē prabhunā pyāranō hakadāra nathī

jēṇē anyanī saṁvēdanā jhīlī nathī, ēnī saṁvēdanā prabhu jhīlaśē kyāṁthī

jēnī najaramāṁ kōī vasī śaktā nathī, ē prabhunī najaramāṁ vasī śakaśē kyāṁthī

anyanā duḥkhadardanē pōtānuṁ jāṇyuṁ nathī, ēnuṁ duḥkhadarda prabhu pāsē pahōṁcatuṁ nathī

jēnē pōtānā karēlā kukarmō para krōdha jāgatō nathī, ē prabhunā krōdhanō bhōga banyā vinā rahētā nathī

jēnī pāsē pōtānā sukha sivāya bījī kōī vāta nathī, prabhunē ēnī yāda āvatī nathī

īrṣānē svārtha vinā jēnī pāsē bījuṁ kāṁī nathī, ē prabhunī karūṇā pāmī śaktō nathī

jēnī pāsē sarakhāmaṇī sivāya bījī kōī vāta nathī, ē prabhunī samaja pāmī śaktō nathī

jē jīvanamāṁ dīlōjāna thī nyōchāvara karī śaktō nathī, ē prabhunō pyāra pāmī śaktō nathī

sukhasagavaḍa vinā jīvanamāṁ jē jīvī śaktō nathī, ē saṁjōgōnī sāmē ṭakī śaktō nathī