View Hymn (Bhajan)

Hymn No. 254 | Date: 25-Jul-19931993-07-25પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાયhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyasa-hoya-je-panini-e-panithi-jo-napharata-thai-jayaપ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય,

પછી એવું જીવન કેમ કરી જીવાય,

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય,

તો કાર્ય કેમ કરી પૂરું તો થાય

પહોંચવું હોય મંજિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય,

તો મંજિલ કેમ કરીને મળે

પ્રકાશમાં ચાલતા ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય,

તો જીવનમાં સરળ રીતે કેમ કરી ચલાય,

તેલ વગરનો દીપક પ્રગટાવીએ જીવનમાં,

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય

પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય

View Original
Increase Font Decrease Font

 
પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય,

પછી એવું જીવન કેમ કરી જીવાય,

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય,

તો કાર્ય કેમ કરી પૂરું તો થાય

પહોંચવું હોય મંજિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય,

તો મંજિલ કેમ કરીને મળે

પ્રકાશમાં ચાલતા ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય,

તો જીવનમાં સરળ રીતે કેમ કરી ચલાય,

તેલ વગરનો દીપક પ્રગટાવીએ જીવનમાં,

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


pyāsa hōya jē pāṇīnī, ē pāṇīthī jō napharata thaī jāya,

pachī ēvuṁ jīvana kēma karī jīvāya,

karavuṁ hōya jē kārya, aṇagamō ēnō thaī jāya,

tō kārya kēma karī pūruṁ tō thāya

pahōṁcavuṁ hōya maṁjila para jyāṁ, adhavaccē jyāṁ thākī javāya,

tō maṁjila kēma karīnē malē

prakāśamāṁ cālatā cālatā, acānaka aṁdhakāra chavāī jāya,

tō jīvanamāṁ sarala rītē kēma karī calāya,

tēla vagaranō dīpaka pragaṭāvīē jīvanamāṁ,

paṇa prakāśa kēma karīnē ē tō āpī jāya