Read Quote

Share
 
 
આવે ને જાય એવી મઝા, કવિતા કરીએ ત્યારે થાય
કહેવા માગતા હોય જે કવિતામાં, સહુજ કહેવાઈ જાય
સહજપણે સહજ થઈ જાય, એ જ કવિતા કહેવાય
બાકી બધાં તો કોઈનાં ગુણગાનને ગાન કહેવાય



- સંત શ્રી અલ્પા મા

 
આવે ને જાય એવી મઝા, કવિતા કરીએ ત્યારે થાય
કહેવા માગતા હોય જે કવિતામાં, સહુજ કહેવાઈ જાય
સહજપણે સહજ થઈ જાય, એ જ કવિતા કહેવાય
બાકી બધાં તો કોઈનાં ગુણગાનને ગાન કહેવાય
આવે ને જાય એવી મઝા, કવિતા કરીએ ત્યારે થાય 2018-11-14 /quotes/detail.aspx?title=ave-ne-jaya-evi-maja-kavita-karie-tyare-thaya